________________
૯૫૧
રાજકાટ, ફાગણ વદ ૩, શુક્ર, ૧૯૫૭.
ઘણી ત્વરાથી પ્રવાસ પૂરા કરવાના હતા. ત્યાં વચ્ચે સહરાનુ રણુ સપ્રાપ્ત થયું.
માથે ઘણા ખેાજો રહ્યો હતા તે આત્મવીયે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યાં.
જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. એ જ અદ્ભુત આશ્ચય છે. અવ્યાબાધ સ્થિરતા છે.
પ્રકૃતિ ઉદયાનુસાર કાંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે.
ૐ શાંતિઃ
✡
૯૫૨
રાજાટ, ફ્રા. વદ ૧૩, સામ, ૧૯૫૭
શરીર સંબધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયા. જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ જયવંત વર્તા!
૯૫૩
રાજકાટ, ચૈત્ર સુદ ૨, શુક્ર, ૧૯૫૭
અનંત શાંતમૂતિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમેા નમઃ વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેઢવામાં હશેાક શે?
ૐ શાંતિ:
✩
☆☆