________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૯૭
www
66
મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિપ્રકરણમાં જાય તેમ છે. ખીજા ગ્રંથા રાજ્યપ્રકરણમાં બ્રિટિશમાં માઠાં ’ જાય છે; ત્રીજા ખાસ બ્રિટિશને જ માટે છે, પરંતુ તે અંગ્રેજી. ત્યારે હવે એમાંથી આપે કાને પસંદ કર્યુ” છે? તે માઁ ખુલ્લા થવા જોઈ એ. મુનિશાસ્ત્ર અને પ્રાચીનશાસ્ર સિવાય જો ગણ્યુ હાય તેા એ અભ્યાસ કાશીનેા નથી. પરંતુ મઁટ્રિકયુલેશન પસાર થયા પછી મુંબઈપૂનાના છે. બીજા` શાસ્ત્રા સમયાનુકૂળ નથી. આ આપના વિચાર જાણ્યા વિના જ વેતચું છે, પર’તુ વેતરવામાં પણ એક કારણ છે. શું? તે આપે સાથે અંગ્રેજી વિદ્યાભ્યાસનું લખ્યું છે તે હું ધારું છું કે એમાં આપ કઈ ભૂલથાપ ખાતા હશેા. મુંબઈ કરતાં કાશી તરફ અગ્રેજી અભ્યાસ કંઈ ઉત્કૃષ્ટ નથી. જ્યારે ઉત્કૃષ્ટ ન હોય ત્યારે આવું પગલું ભરવાના હેતુ બીજે હશે, આપ ચીતા ત્યારે દર્શિત થાય. ત્યાં સુધી શકાગ્રસ્ત છું.
૧. મને અભ્યાસ સ'ખ'ધી પૂછ્યું' છે, તેમાં ખુલાસે જે દેવાના છે, તે ઉપરની કલમની સમજણફેર સુધી દઈ શકતા નથી અને જે ખુલાસે હું આપવાના છું તે દલીલેાથી આપીશ.
જ્ઞાનવર્ધક સભાના મંત્રીનેા હું ઉપકાર માનું છું, એએ આ અનુચરને માટે તસ્દી લે છે તે માટે.
આ સઘળા ખુલાસા ટૂંકામાં પતાવ્યા છે. વિશેષ જોઈ એ તા માર્ગેા.
શ્રી. ૧૨
*