________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૬૯
શ્રીમદ્-સ્તુતિ
(રાગ કલ્યાણ ) ૧ શ્રી રામચંદ્રને હે વિશ્વના પતિ,
આયુ, કીર્તિ, અચળ આપ પ્રેમથી અતિ....શ્રી રાય. ૨ જ્ઞાન, ધ્યાન, ભક્તિ, યુક્તિ મુક્તિના તરંગ
સવ પર વહાવે, શુદ્ધ જ્ઞાનને પ્રસંગ....શ્રી રાય. ૩ ધર્મ, કર્મ, મર્મ માં પ્રગાઢતા વિશેષ in મિથ્યાદંભ મદ નિવારનાર છો અશેષ....શ્રી રાય. ૪ માત્ર જેણે દશ પાંચ વર્ષની વયે જ | વિજયડ કે દીધા દેવાંશીને એ જ....શ્રી રાય. ૫ શતાવધાની હજુ હિંદમાં ન કોઈ
એ નર આજે એ તો લીધો એ જ જોઈ....શ્રી રાય. ૬ જૈન ધર્મ તણી વૃદ્ધિનો પ્રકાશ
ચિત્ત વિષે ચાહી કીધે રાખી ઇચ્છા ખાસ ....શ્રી રાય. ૭ શીઘ્રતાથી શ્લોક કર્યા એકે દી” હજાર
મનાય જે શારદાનો પોતે અવતાર...શ્રી રાય. ૮ ધન્ય તાત, ધન્ય માત, ધન્ય જન્મ ગામ
વિનેચંદ તણા તેને સદા છે પ્રણામ....શ્રી રાય. આ મહામા પુરુષની અદ્દભુત વૈરાગ્ય દશા તથા અપૂર્વ જ્ઞાનદશા અઢારમા વર્ષ થી શરૂ થાય છે. વિચારોનો સંગ્રહ “શ્રીમદ્ રાજચંદ્ર” નામના ભવ્ય, અપૂર્વ ગ્રંથના આકારે મુમુક્ષુ જનના હિતાર્થે બહાર પડી ચૂક્યો છે. આ અપૂર્વ ગ્રંથમાં તેઓશ્રીના તત્ત્વજ્ઞાન અંગેના નિર્ણયા, અત્યંતર દશા અને પરમાર્થ સંબંધાના વિચારોનો સમાવેશ થાય છે.
તત્ત્વજ્ઞાન અને સિદ્ધાંતજ્ઞાન જેવા કઠિન અને બહાળા વિષાના અધિકારીઓને એ ગ્રંથનું એક વાર અવલોકન કરવા નમ્ર વિનંતી છે.