SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચ'દ્ર જન્મભુવન ૩ : ૧૬૫ wwwwww wwww વખત ખૂબ પ્રસન્ન થઈ મેટાં ઇનામેા આપતા એવું આવી દંતકથાઓમાં વાંચવા મળે છે. આપણા આ આળયેાગીમાં તા માત્ર પંદર જ વર્ષની વયે એકપાઠી જેવી ઉત્કૃષ્ટ શક્તિ જોવામાં આવી હતી. નવા અને ગમે તે ભાષાના શ્લાક આપણે ગમે તેટલી ઝડપથી એક વાર ખાલી જઈ એ, તાપણ તે આબેહૂબ શબ્દશઃ તેજ પ્રમાણે કહી બતાવતા. આ સમયમાં તત્ત્વશેાધક જૈનના ઉપાશ્રયે શાસ્ત્રી શંકરલાલના અવધાનપ્રયાગ થયા, ત્યારે આપણા આ મળયેાગી પણ આમત્રણથી તે અવધાનાનું નિરીક્ષણ કરવા પધાર્યા હતા. જેવાં અવધાન પૂરાં થયાં કે શ્રીમમાં પણ એ શક્તિ ખીલી ઊઠી અને વસંત નામે બાગમાં જઈ પ્રથમ પેાતાના મિત્રમ`ડળમાં સ્મરણમાં રાખેલા નવાનવા શ્લેાકેા શાસ્ત્રી શ ́કરલાલથી પણ સરસ રીતે કહી બતાવ્યા. આવી અદ્ભુત શક્તિ ધરાવનાર ખાળ પર કેને પ્રેમ ન આવે ? વિાધી પણ શાન્ત થઈ જાય અને આ અદ્દભુત શક્તિ આગળ તે નઞીજ પડે, નવી વિદ્યા જોતાં જ ગ્રહણ કરી શકવાની શક્તિ આવા અદ્ભુત પુરુષ સિવાય કેાની હાઈ શકે? આવા વિરલ જન્મયાગી વીર અહીં આપણા મહાભાગ્યે આપણુને સાંભળવા, દર્શન કરવા મળ્યા. નવા અવધાની કવિને વિચાર માત્ર આટલા જ વિષય યાદ રાખવાથી સતાષાયા નહી; ખીજે દિવસે તેએએ બે હજાર પ્રેક્ષકા સમક્ષ ઉપાશ્રયમાં જ ખાર અવધાન કરી ખતાવ્યાં. તેમની કીર્તિગાથા સ્થળે સ્થળે, ઘેર ઘેર ગવાવા લાગી. વળી, એમના ઉત્કૃષ્ટ સદ્ગુણેાથી આ ખાળમહાત્મા પૂજ્ય અની ગયા. ખાર પછી સાળ અવધાન કર્યાં ને સાળ પછી ખાવન ને પછી સીધાં સે। અવધાન કર્યાં. કેવળ આટલી નાની વયે શતાવધાનની શક્તિ ધરાવનાર અન્ય રીતે પણ આ ખાળયાગી પૂજનીય ખની ગયા તે તેમની લેાકેાત્તર પ્રતિભાને કારણે. પરિના અને પરધનના ત્યાગ, એ સુલભ નથી. આ ખાળચેગીમાં એ નાનપણથી જ જોવામાં આવતાં હતાં. કેાઈ એમ કહે કે હજુ તેમનુ વય એટલુ' કાં હતું કે આવા ગુણાની કસેાટી
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy