________________
૧૫૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન www
ઉપશમદાયક વચનોથી સવેએ શાંતિ રાખી. આ વખતે જ્ઞાની પુરુષનો બાધ વિચારવાન જીવોને પરમાદરરૂપ ધીરજદાતા અને શાન્તિદાતા થાય છે. - | શ્રી નાનુભાઈનું ટૂંકું પણ ગુણોથી ભરપૂર જીવન પરોપકાર, નીતિ, શાંતિ, ક્ષમા અને ઉદારતાને બોધપાઠ શીખવે છે.
ખેદની વાત તો એ છે કે આવા સજ્જન, નમ્ર અને ગુણી પુરુષને અમને અચાનક સદાને માટે વિગ થા. અમે તેમના ઉત્તમોત્તમ સદ્દગુણોને વંદીએ છીએ.
તેમનો પવિત્રાત્મા શાંતિ પામો !
પ્રભુ તેમને ચિરશાંતિ બક્ષે એ જ શ્રદ્ધાંજલિ આપી વિરમીએ છીએ,
એમ. બી. મોદી
પી. બી. મોદી -
એસ, બી, મોદી