________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૪૭
wwwwwwwwwwww પત્ર નં ૩
તા. ૭-૯-૪૬ સૌ. બહેન સૂરજબહેન,
ખૂબ જ જાળવાળી છું'. મોહમાયામાંથી જાણતાં છતાં છૂટાતુ નથી.” જોકે તમે આમ લખ્યું તે ખરું છે, પરંતુ ખરું જોતાં તો તે તરફને આપણો ખરો પુરુષાર્થ જ નથી. પછી ચીલે ચાલી દોષની માફી માગ્યા કરવી. જે ભાવાર્થ (હેતુએ) પર્યુષણ પર્વ છે તે તો હૃદયમાં ઊતર્યું નથી. માત્ર શરીર ઉપર પાણી ઢોળવાની માફક આ માફી માગવાની રીત છે. કેટલાક ગરમ પાણીથી અગર સાબુથી મસળીને શરીર ઉપરનું તેલ કાઢી નાખે છે. જ્યારે એટલા પણ પુરુષાર્થ ઉપયોગ આપણી પ્રથાવાળી માફીમાં નહીં* હાય એમ ધારું છું. હું પણ એમાં જ ચીલે ચાલનારે રહ્યો એટલે બીજુ આવડે નહી'. આપ સર્વેની માફી માગું છું.
દ,: ભગવાનલાલના આશિષ
18 માગ્યા
" નથી. મત છે કે નાખે છે. તે
પત્ર ન’, ૫ પ્રિય ભાઈ જયંતિલાલ,
બને તો “શ્રી આત્મસિદ્ધિજીની ” “હે પ્રભુ ! હે પ્રભુ!” અને બહુ પુણ્યકેરા’ની, રેકર્ડ બનાવવાની ભાવના છે તે માટે કેણ ગાય તે ઠીક ? કોઈની તપાસ કરી લખશે અને શું ખર્ચ આવે છે ? કેટલી રેકર્ડ ઉતારવી પડશે ? વગેરે જણાવશે.
દુનિયામાંથી જતાં પહેલાં વવાણિયાને ખૂબ સરસ કરવું છે. રેકર્ડ ઉતરાવવી તે ‘નિયન લાઈટ’ના અક્ષરોમાં ! તેમ જ રેકર્ડ સાથે લાઈટ થતી આવે અને બદલાતું જાય એવું કાંઈ નવું કરવા વિચાર છે.
ભગવાનલોના આશિષ