________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૪૧
www
~~
સાધારણ માણસા વિચાર કરે છે, પણ તેમાં એકાગ્રતા નથી હોતી. વિચાર તે ચાલ્યા કરે, પણ તેને એકાગ્ર કરવું એ જુદા પ્રકારની શક્તિ માગી લે છે. તેમાંથી જ સાધના શરૂ થાય છે, અને ત્યારે જ તે ધાયું" પરિણામ લાવી શકે છે. પૂ. ભાઈશ્રી હ‘મેશાં કઈ વિચારમાં તલ્લીન હોય તેવું લાગતું. છાપું વાંચતા હોય ત્યારે વાંચેલું જાણે પામતા જતા હોય તેવું લાગે. પાતાના કે પારકા વિચારના મૂળમાં પેસી જઈ તેની યથાર્થતાનુ' દન કરે છે. તેથી જ આવા પુરુષોના એક વર્ગ જ એવા હાય છે જે પેાતાના વિચારદર્શન પ્રમાણે વર્તન અને કાય નુ નવસર્જન કરતા જાય છે. આવી તલસ્પશી વિચારશક્તિ એ દૈવી ખક્ષિશ હાય છે. પૂ. ભાઈશ્રીની વિરલ વિચારશક્તિ આવી હતી. આ શક્તિ વડે તેઓ અન્યને વ્યવહાર કે મુશ્કેલીએના અધકારમાંથી સત્યકા ના પ્રકાશમાં લઈ જતા. તેથી જ તેમના પરિચયમાં આવનાર તેમના અનુરાગી બની જતા.
પૂ. ભાઈશ્રીના અંતરની ઉદારતા અસીમ હતી. તેમની આર્થિક ઉદારતાનાં દૃષ્ટાંતા તા અસખ્યુ છે જ, પણ માનસિક ઉદારતાનાં ઉદાહરણા એછાં નથી. પરોપકારી પુરુષાનાં હૃદયા સહાનુભૂતિથી દ્રવીને એકથ અનુભવે છે; તેથી જ તેઓ અન્યને ઉપયાગી થવાની વૃત્તિ સદૈવ ધરાવે છે. કુટુંબીઓને છૂટે હાથે મદદ કરી પગભર કર્યા, સાથીઓને ઉદાર હૃદયે આત્મીય બનાવ્યા અને અ સપન્ન. સ્નેહીઓને નાનાંમેાટાં કામેામાં ભેળવી અથ - લાભ અપાવ્યા. તેથીય વિશેષ તા જેએ તેમના નિકટના સ`પર્ક માં આવ્યા તેમને ઊધ્વગામી બનાવ્યા. જેને અર્થની જરૂર હતી તેમને તે આપ્યું. અભ્યાસીને અભ્યાસ માટે ચેાજના કરી શાળાએ આપી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં અને જનહિતનાં કાર્યોમાં પ્રાણ પૂર્યા. કરાંચીના શારદા મંદિરને જીવાત મનાવવામાં તેમના ઉદાર હાથ હંમેશાં મદદરૂપ થયા છે. પણ કાઈ ચાક્કસ સસ્થાને લક્ષમાં રાખી તેએ બેસી રહ્યા નહેાતા. જ્યાંથી સાચે સાદ સાંભળ્યેા ત્યાં તેઓની મદદે પહોંચ્યા જ હાય. નાનાભાઈ ભટ્ટની સસ્થા હાય કે નારણદાસભાઈની રાષ્ટ્રીય શાળા હોય, કોઈ રાહતકા હાય કે પછી રચનાત્મક પ્રવૃત્તિ હોય, તેમણે બધે જ પેાતાનું