________________
૧૨૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
WAAAAAA
ને સંવત ૧૯૬૪ના શ્રાવણ માસથી તે દિવાળી સુધી સુધરેલું રહ્યું. કારતક માસમાં ઊથલા માર્યા, અને ત્યાર બાદ દિવસે દિવસે આરોગ્ય વધારે ને વધારે ખરાખ થતું ગયું. જ્યારે વ્યાધિએ ઊથલેા માર્યા અને તે જોર ઉપર ચડવાની શરૂઆત હતી તે અરસામાં ઉપલા વિચારા લખાયા છે.
ડૉક્ટરા અને વૈદ્યોનું એમ કહેવું છે કે વિચક્ષણ દરદી જેમ પેાતાનુ આરોગ્ય સુધારી શકે છે તેમ તે અગાડી પણ શકે છે. ભાઈ છગનલાલે આરાગ્યના અને ઔષધના નિયમેા, તેની સારવાર કરનાર ડૉક્ટર આશ્ચય પામે તેવી રીતે પાળીને જેમ તમિયત સુધારી, તેમ જ્યારે વ્યાધિએ આકરુ સ્વરૂપ લેવાની શરૂઆત કરી ત્યારે તેણે જીવનદારી —આશા—ના ત્યાગ કરવા માંડયો. “ આ ઔષધ”ના વૈદ્યક પુસ્તકમાં ક્ષયના વ્યાધિ સંબંધમાં આ પ્રમાણે લખ્યું છે : “ આ દરદમાં ઝાડા થાય છે જે આખરની સ્થિતિ સૂચવે છે ઇ.” જ્યારે પાતે આ વાકચ વાંચ્યું અને પેાતાને તેવી શરૂઆત થઈ ચૂકી એમ જ્યારે તેને લાગ્યું ત્યારે તેણે તે તે વાકચ નીચે પેનસિલથી લીટી દોરી છે.
પેાતાને જ્યારે આવી શરૂઆત જોવામાં આવી ત્યારથી જેટલે તે શરીર માટે પુરુષાથ કરતા તેટલા જ તે પુરુષા રહિત થયા. તેની સારવાર કરનાર મારખી રાજ્યના મુખ્ય ડૌક્ટર આમે તેને જોઈને એમ કહ્યું કે “Chhaganlal has not left with him an ingredient of hope (અર્થાત્ છગનલાલે પેાતાને વિષે આશાને એક અણુ પણ રહેવા દીધા નથી. ) ભાઈ છગનલાલે આશા—જીવનદોરી—ડૉક્ટરના અભિપ્રાય પ્રમાણે જોઈ એ તે કરતાં ઘણી વહેલી છેાડી દીધી હતી.
.
જ્યારથી પાતે જીવનદારી—આશા—ાડી ત્યારથી વ્યાધિની શરૂઆતમાં જેવા તે વ્યાધિની સામે થવામાં પુરુષા દર્શાવતા હતા તેવેા એ સ`સાર પ્રત્યે નિર્માહીપણું લાવવા અને પેાતાના આત્માને પાતે પાપ કર્યા હોય તે તે નિંદવા, તેમ જ પરિચયમાં આવેલાં માણસા પ્રત્યે પેાતાથી થયેલા અપરાધની ક્ષમા ચાહવામાં પુરુષાર્થ કરવા લાગ્યા. તેણે જીવનઆશા છેાડચા બાદ લગભગ બે