________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૦૩
wwwwwwwww
wwwwww
ઃ
ઃઃ
સૂચના કરી. ચૌદસના આખા દિવસે મહેમાના માટે ચાગ્ય વ્યવસ્થા કરાવી. રાત્રે પણ પાતે સૂતા હતા, ત્યાં પ્રભુનાં ગુણગાન સાંભળ્યાં. બીજે દિવસે પણ તેમ જ ભક્તિ ચાલુ રાખવાનું કહ્યું. પેાતાનું ચિત્ત બધા સમય આમ ભક્તિમય જ રહ્યું. પૂર્ણિમાએ સવારે છ વાગ્યામાં નાહીને તૈયાર થઈ ને એ પ્રકારે પાળી ઉપર બેઠા કે જ્યાંથી બધા મહેમાનેાનું ધ્યાન રહી શકે. મેં કહ્યું, “ ભાઈ, થાકી જશે.” પોતે કહે, “હવે સારું છે; આનંદ છે.” સ મહેમાને ચાપાણી લઈને પછી નાહીને પરવાર્યા. કાઈ ને કાંઈ અગવડ ન પડે ત્યાં સુધી બધાનું ધ્યાન રાખ્યુ. ત્યાર પછી ગુરુમદિરની ચાલીમાં સીડી છે ત્યાં પાળ ઉપર બેઠા. સને પ્રેમભાવથી મળી વાતચીત કરી. મે ́ કહ્યું, “ ભાઈ, ખુરસી લઈ ને બેસા તા? ” તા કહે, “ મારે મેાટાઈ નથી જોઈતી.” કાઈ એ કહ્યું, “ ભાઈ, થાકી જશેા?” પાતે કહે, ‘થાકી જઈશું તે ભગવાન પાસે લાંબા થઈ સૂઈ જઈશું.” · સ્નાત્રપૂજા ” ભણાવવાની તૈયારી અધી તેમનાં પત્ની સુધાબહેને કરી. ભગવાનને સિંહાસન પર પધરાવ્યા. ત્યાંથી સર્વ ક્રિયા કર્યા પછી શાંતિકળશ સુધાબહેને કર્યાં. પેાતે પણ સ્નાત્રપૂજા ’અંગે હાથે નાડાછડી બંધાવી, આખાએ (ચિ. રાજેશે) આરતી ઉતારી, ચામર ઢોળ્યા. આ અધાનુ પાતે ઊભા ઊભા નિરીક્ષણ કર્યું.... તે પછી રથયાત્રા નીકળી, તે જોઈ ને તેમને ઘણા જ ઉલ્લાસભર્યા આનદ થયા. જાણે પોતે ભગવાનનું સાંનિધ્ય – નિકટતા અનુભવતા હાય તેવા આનદ વરતાતા હતા. રથયાત્રા નીકળ્યા બાદ તેઓ જિનાલય-ગુરુમંદિરમાં સ ચિત્રપટાનાં દર્શન કરી, ચૌમુખીને પ્રદક્ષિણા કરી, મહાર મદિરની પ્રદક્ષિણા કરી, મહેમાનેા માટે તૈયાર કરાવેલી મીઠાઈ વગેરે ચીજો ખરાબર છે કે નહીં તે જોઈ તપાસી લીધી. ત્યાર પછી રથયાત્રા પાછી આવી. પ્રભુ મંદિરમાં પધરાવ્યા તે સઘળાનુ નિરીક્ષણ કર્યું.... ખાદ પોતે જરા આરામ લઈ ભાજન કર્યું. મહેમાનેાની બરાબર સંભાળ રાખવાની,સરખી રીતે જમાડવાની સૂચના કરી. મહેમાને હવે લગભગ જમી રહેવા આવ્યા હતા અને પાતે ‘શ્રીમદ્ રાજચદ્ર' ગ્રંથ સાથે આવેલા મિત્રને વાંચવા આપ્યા. એક પેાતાની પાસે રાખ્યા. અને મિત્રને સમજાવે છે, “પ્રભુનું નામ લેતી વખતે મન શુદ્ધ હેાવુ' જોઈ એ. સ`કલ્પ
C
: