________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૦૧
ww
wwwwwww
અંતરમાં ઘણી લાગણી હતી. તેને પરમકૃપાળુ ભગવાનમાં ઊંડી શ્રદ્ધા હતી તેથી શ્રીમદ્ ભગવાનની પ્રતિષ્ઠા વખતે તેણે સારા ઉત્સાહભર્યાં ભાગ લીધા હતા. વવાણિયાતીના વ્યવહાર નિભેળ અને સ્વાધીન રહે તેવી તેમની તીવ્ર ઇચ્છા હતી. પ્રભુની પ્રતિષ્ઠા સ``ધમાં કંઈ ભિન્નભિન્ન અભિપ્રાય જણાતાં પ્રતિષ્ઠા તા મારાં આ જ કરે' તેવા મક્કમ વિચાર તેણે જ આગળ કરી મારે હાથે પ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી.
6
તેના પિતાશ્રીએ તેને ભલામણ કરેલી: “વવાણિયાને ખરાખર સંભાળજો, શેાભાવજો.” પિતાશ્રીનુ વચન તેમણે પૂરા પ્રેમથી તન, મન અને ધનનેા યથાસમય ભાગ આપીને ખરાબર પાળ્યુ છે. દર કાર્તિક પૂર્ણિમાએ જયંતિ મહેાત્સવ પર તે કલકત્તાથી વવાણિયા આવી પહેાંચતા. તેમની શ્રદ્ધા અને ભક્તિથી અમને સૌને મહુ આનદ વેદાતા અને ઘણી હળવાશ રહેતી; વ્યાવહારિક કાંઈ માને લાગતા નહીં, તયિતને કારણે તેઓ એ પૂર્ણિમા વવાણિયામાં ન કરી શકયા તેને તેમના મનમાં બહુ વસવસેા હતેા. “ આ તે અખંડ સિદ્ધાંત માનજો કે સયાગ, વિયેાગ, સુખ, દુ:ખ, ખેદ, આનંદ, અણુરાગ, અનુરાગ, ઇત્યાદિ યાગ કોઈ વ્યવસ્થિત કારણને લઈ ને રહ્યાં છે.” (પરમકૃપાળુ દેવ.)
*
પ્રભુના જ જાણે દિવ્ય સ`દેશ ન હોય તેમ વાત ખનીઃ સ. ૨૦૧૬ના આખરી મહિનાઓમાં તમિયતને કારણે બુદ્ધિધનભાઈ ને મુંબઈથી રાજકાટ રહેવાનું થયું હતું. હૃદયની બીમારી હતી જેમાં દદી ને પૂરા આરામ જ રાખવા પડે. ચડવા-ઊતરવામાં પૂરુ' જોખમ ગણાય. હરફર કરવાનુ તે પણ માપીને. બેત્રણ વર્ષ થી ઓછાવત્તા પ્રમાણમાં વ્યાધિએ પણ ઘર કરેલું; તે ચિત્ ઉગ્ર રૂપમાં પણ થઈ આવે. શરીર સંબંધમાં શ્રી બુદ્ધિધનભાઈની આવી સ્થિતિ રહ્યા કરતી. સગવડ સાચવવામાં, રાખવામાં, ઉપચાર કરવામાં કાઈ સ`કાચ નહીં, કેાઈ તાણુ નહીં. ઘણી મેાકળાશ. આવી વિપુલ સામગ્રીના ધણી, સમજુ વિચારવાન ગણાતા દી', સંવત ૨૦૧૬માં કાર્તિક પૂર્ણિમા પર રાજકાટથી વવાણિયા આવવાના મનસૂબા કરે છે, કાડ સેવે છે. મક્કમ વિચારથી સ્વજનાને