________________
T/
ET/ TET/ TET
/ TET/ IT /
|| ઘિક પર ITI પિક પૂજન Yિ
પૂજન વિવેક
L/Mી ઘિક પૂજન વિશે
|| uિ
વિધિપૂર્વક કરાયેલી જિનપૂજા દરેક મનોવાંછિત કાર્યને સિદ્ધ કરે છે. જિનપૂજા વિધિ સંબંધી અથથી ઈતિ જાણવા માટે તથા મૂર્તિપૂજાના પ્રાચીન ઈતિહાસને સમજવા માટે નીચેના પુસ્તકો વાંચો.
X-1 નામ : પૂજા કરીએ સાચી સાચી (ગુજરાતી) લેખક : આ. હેમચંદ્રસાગરસૂરિ મ.સા. પ્રકાશક : આગમોદ્ધારક પ્રતિષ્ઠાન, છાણી (આ પુસ્તક “પૂજા કૈસે કરે?” આ નામથી હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.)
X-2 નામ : ચાલો જિનાલય જઈએ લેખક : આ. હેમરત્નસૂરિ મ.સા. પ્રકાશક : અહંદુ ધર્મપ્રભાવક ટ્રસ્ટ
X-3 નામ : પ્રતિમાપૂજન (ગુજરાતી / હિન્દી) લેખક : પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મ.સા. પ્રકાશક : મહાવીર તત્ત્વ પ્રચારક મંડળ / દિવ્યસંદેશ પ્રકાશન
X-4 નામ: મૂર્તિ મંડન પ્રશ્નોત્તર પુનઃ પ્રકાશક : જિનશાસન આરાધન ટ્રસ્ટ
X-5 નામ : મૂર્તિપૂજાના પ્રાચીન ઈતિહાસ (હિન્દી) લેખક : મુનિશ્રી જ્ઞાનસુંદરજી મ.સા. પ્રકાશક : શ્રી જ્ઞાનસુંદર જૈન ધાર્મિક પુસ્તકાલય
X-6 નામ: મૂર્તિપૂજા (ગુજરાતી) લેખક : માસ્તર ખૂબચંદ કેશવલાલ પ્રકાશક : શ્રી જ્ઞાનસુંદર જૈન ધાર્મિક પુસ્તકાલય (ઉપરની છેલ્લી ચાર પુસ્તકમાં-શું પ્રતિમા પૂજય છે ? પ્રતિમાને પૂજવાથી કાંઈ લાભ થાય ? શું વીતરાગ પ્રભુની પ્રતિમાનું પૂજન અનિવાર્ય છે ? આવા પ્રશ્નોના જવાબોની સાથે મૂર્તિપૂજાની પ્રાચીનતા સંબંધી વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.)
રીડ પાઈ
છે