SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ V-6 : નામ : મૃત્યુ પાથેય (હિન્દી) લેખક : સાધ્વી-યુગલ નિધિ-કૃપા પ્રકાશક : મૈત્રી ચેરિટેબલ ફાઉન્ડેશન (મૃત્યુ વિશે ચિંતન લેખોનો સંગ્રહ) V-7 નામ : મૃત્યુ બને મહોત્સવ લેખક : કીર્તિલાલ હાલચંદભાઈ વોરા પ્રકાશક : જૈન સાહિત્ય અકાદમી (મૃત્યુ વિશે ચિંતન લેખોનો સંગ્રહ) V-8 નામ : મૃત્યુ મરી ગયું રે લોલ લેખક : આ. રત્નસુંદરસૂરિ મ.સા. પ્રકાશક : રત્નત્રયી ટ્રસ્ટ (મૃત્યુ પર વિજય કેવી રીતે મેળવાય તે દર્શાવતું પુસ્તક) - ઘાંચના આદોલના લગ્નનું પાકું કરવું હોય ત્યારે છોકરા કે છોકરીને જોવા જતી વખતે ગોઠવવામાં આવતી પશ્નોત્તરીમાં એક જ પ્રશ્ન પૂછશો કે તમે પુસ્તકો વાંચો છો? વાંચો છો તો કયા વાંચ્યા? આ પ્રશ્નના જવાબમાં તમને સામેના પક્ષનો પરિવાર કેવો છે તેનો સંપૂર્ણ ખ્યાલ આવી જશે. -નરેન્દ્ર મોદી 80
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy