________________
IT Hldhસા
મીમાંસા a pય મJallણા
, dil dhસા
,
ITL
yય મીમાંસા
Te illit
| | | Tય ll HITHI lણી લો IMEI dire flaHIL || allHITI | |ી ની માં HIT TET H IT HER THRITIES
સમાધિમૃત્યુ મેળવવા માટે મૃત્યુનું સ્વરૂપ સમજવું જરૂરી છે. મૃત્યુથી ડરનારા લોકો નીચેના પુસ્તકો વાંચે તો સમાધિમૃત્યુ માટે અવશ્ય ભાથુ બાંધી શકશે.
W-1 નામ : ન પ્રિયતે લેખક : આ. ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ (મૃત્યુ વિશે ચિંતન પત્રોનો સંગ્રહ)
W-2 નામ : સ્મશાનની પાળેથી લેખક : મુનિ શ્રી ઉદયરત્નવિજય મ.સા. પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (મૃત્યુની ભાવયાત્રા)
W-3નામ : મૃત્યુ જયારે ખુદ મરે છે. લેખક : આ.રત્નસુંદરસૂરિ મ.સા. પ્રકાશક : રત્નત્રયી ટ્રસ્ટ (મૃત્યુ વિશે અભૂત ચિંતન આ પુસ્તકમાં પ્રગટ થયું છે. જેને વાચકોએ ખૂબ વખાણ્યું છે.)
W-4 નામ : મૃત્યુના જન્માક્ષર લેખક : આ. મુકિતવલ્લભસૂરિ મ.સા. પ્રકાશક : પ્રજ્ઞા પ્રબોધ પરિવાર (મૃત્યુ વિશે ચિંતન સભર લેખોનો સંગ્રહ પ્રસ્તુત પુસ્તકમાં પ્રકાશિત થયો છે)
W- 5 નામ : મૃત્યુ વિજયને પંથે લેખક : ચંદ્રહાસ ત્રિવેદી પ્રકાશક : હિના પબ્લિકેશન્સ (મૃત્યુની પ્રક્રિયા સ્પષ્ટ કરવાની સાથે આ પુસ્તકમાં મૃત્યુ પર વિજય કેવી રીતે મેળવાય તે બાબતે પ્રયોગો સહિત વિશદ છણાવટ કરવામાં આવી છે)
રીડર્સપાઈs
(79