________________
| [hDi[gle PD
78
V-4 : નામ : ઉચિત આચરણ લેખક : આ.કીર્તિયશસૂરિ મ.સા. પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન
-
(સંતાનોનું માતાપિતા પ્રત્યે કેવું આચરણ હોવું જોઈએ તેની વિસ્તારથી સુંદર સમજણ આપતું પુસ્તક)
માતા પિતા પ્રત્યે સંતાનોનું
V-5 નામ : મહાતીર્થ - મા લેખક : ભુવનહર્ષ વિજયજી મ.સા. પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
(‘મા’ એ અડસઠ તીર્થથી પણ મોટું તીર્થ છે. તેની પ્રતીતિ કરાવવા સક્ષમ આ પુસ્તકમાં મા વિશે લખાયેલા લેખો, કથાઓ વગેરેનો અનુપમ સંગ્રહ
છે)
V-6 નામ : માતા-પિતા (હિન્દી)
લેખક : ગણિ રત્નસેનવિજય મ.સા.
પ્રકાશક : દિવ્ય સંદેશ પ્રકાશન
(માતા-પિતાના ઉપકારોને વર્ણવતા લેખો-પ્રસંગોનો સંગ્રહ)
V-7 નામ : માં કે ચરણોમેં સમર્પિત (હિન્દી) લેખક : મુનિ જયાનંદવિજય મ.સા.
પ્રકાશક : ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ (મા ના ઉપકારોને વર્ણવતા લેખો-પ્રસંગોનો સંગ્રહ)
V-9 નામ : માતૃવંદના
V-8 નામ : મા તે મા
લેખક : આ.રત્નપ્રભસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : પ.પૂ.આ.શ્રી યશોભદ્રસૂરિ ટ્રસ્ટ, અમદાવાદ (મા ના ઉપકારોને વર્ણવતા લેખો-પ્રસંગોનો સંગ્રહ)
66
પ્રકાશક : સમકિત યુવક મંડળ (મા વિશે હૃદયસ્પર્શી પ્રસંગોનું સંકલન)
તમારા ઘરે તમને કોઈ મળવા આવે તો તેને તમારા પુસ્તકોની લાયબ્રેરી બતાવો.
-નરેન્દ્ર મોદી
99