________________
- ન ઘવેક મોd વિવેક બોજ નો વિવેક બોજને વિવેક બોમાં ઘવેક of thીer
Thીfri
e nd and the
6] BE પો.ઈ
.
N)
LL L
LL
ભોજન વિવેક
[ Unક મોજ| UિLE મોજ| પિકિ મિWિT] ધિક જિની દિક IT ઘિક મોજન uિોક મોજા દિuપેક મિોજન વિવેક ભોજન uિpક
' “જેવો આહાર તેવું મન’ આહારશુદ્ધિથી મન પર વિજય પ્રાપ્ત કરી શકાય. આહાર શુદ્ધિથી જ સ્વાચ્ય અને ધર્મ પણ ટકાવી શકાય. આહારસંબંધી વિવેક ને જાણવા માટે નીચેના પુસ્તકોનો અભ્યાસ જરૂરી છે.
Y-1 નામ : ડાઈનીંગ ટેબલ લેખક : આ. હેમરત્નસૂરિ મ.સા. પ્રકાશક : અહંદુ ધર્મપ્રભાવક ટ્રસ્ટ
Y-2 નામ : ભોજન કરીએ વિવેકથી સંપાદક : આ.રત્નચન્દ્રસૂરિ મ.સા. પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ
Y-3 નામ : અભક્ષ્ય અનંતકાય વિચાર લેખક : પ્રભુદાસ બેચરદાસ પારેખ પ્રકાશક : જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા
Y-4 નામ : આહારમીમાંસા લેખક : પ્રભુદાસ બેચરદાસ પારેખ પ્રકાશક : વિનિયોગ પરિવાર
ઘચના અાંદોલન
Y-5 નામ : આહાર અને અધ્યાત્મ લેખક : આચાર્ય મહાપ્રજ્ઞા પ્રકાશક : જૈન વિશ્વ ભારતી, લાડનૂ (આહારને અને અધ્યાત્મને ખૂબ જ ગાઢ સંબંધ છે તે આ પુસ્તકમાં સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે)
82