________________
$IGIgોજી
પરિશ્રમ આજના યુગનો. માનવી સેંકડો તણાવ વચ્ચે જીવી રહ્યો છે દિશા - દશાની ખબર નથી ને દોડેજ જાય છે આવી પરિસ્થિતીમાં સાચી રીતે, હળવાશા અને આનંદથી જીવન જીવવાની અનેક દષ્ટિકોણ આ “દષ્ટિ''નામના પુસ્તકમાં બતાવવામાં આવી છે. ધ્યાનથી વાંચી જીવનને સાચી દિશા તરફ વાળીશું તો લેખકશ્રીનો. પરિશ્રમ સફળ બનશે તેવું હું માનું છું.
- ભાવનાશીલ જીનેશ - નીશી, બોરીવલી
- પાલનપુર નિવાસી શ્રી લલીતભાઈ બચુભાઈ મહેતા, વાલકેશ્વર શ્રીમતી રમીલાબેન હસમુખભાઈ ઝવેરી, બોરીવલી - શ્રીમતી ઈન્દુમતી જયંતિલાલ ખંધાર, અંધેરી
- ભરત ગોડા