________________
મન |
બંધ અને મુક્તિનું કારણ એવુ ગીતામાં કહ્યું છે मनणव मनुष्याणां कारणं बंध मोक्षयोः મનનો ઉપયોગ કઈ રીતે આપણે કરી રહ્યા છીએ તે પ્રમાણે પરિણામ આવે છે. મન તપોને સંસારના બંધનમાં પણ બાંધે છે. અને મુક્તિના દ્વાર પણ ખોલી આપે છે. નક્કી તમારે કરવાનું છે બંધ જોઈએ છે કે મુક્તિ?
------- • ••••••••••••••IAL
--------
IIII:::::