________________
મન !
શીખર અને ટળેટી જેવું છે કપીલ કેવળીની કથા વાંચી લેજો તમારું મન હલી જશે... બે સોનામોર માંગવા બગીચામાં બેઠા અને રાજાનું રાજ્ય માગવા સુધી કપીલનું મન તૈયાર થઈ ગયું ટળેટીએ પહોચેલું મન સમ્યક્ દિશામાં ચાલવા લાગ્યું મનના સાચા સ્વરૂપનો ખ્યાલ આવી જતા. કપીલનું મન કેવળજ્ઞાનનુ શીખર ચઢી ગયું.