________________
મન !
શાંત કરવાની ભાવના હોય તો નિત્ય સત્સંગ કરતા રહો.
સત્ વાંચન કરતા રહો.
કુ સંગથી દૂર રહો
કુ મિત્રોથી દૂર રહો
કુ વાંચનથી દૂર રહો કારણ કે મન પાણી જેવું છે
જેવું વાસન મળે તેમા ગોઠવાય જાય છે તેમ મન પણ જેવુ વાતાવરણ મળે તેવું બની જાય છે.