________________
'
ક
મૂળ.૩
લિંક
મા ાં
મૂળ.
મ
* *
*
મૂળ.૪
*
મૂળ.
*
મા કે કે
, કયા +
મૂળ.૫
,
(૪૬) જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. લિંગ અને ભેદો જે વૃત્તના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ હવે જ્ઞાનદર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ; તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. છે કે હાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે; કહ્યું “જ્ઞાન” તેનું નામ ખાસ. જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ.
,
મૂળ.
, કફ
મૂળ.૬
મૂળ
મૂળ.૭
મૂળ.
મૂળ.૮