SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જડ - શ્રી જ્ઞાનીએ જડ અને ચૈતન્યની વ્યાખ્યા આમ કરી છે :‘“જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ’’ આત્મા (૨૯) જડ ચેતનની વ્યાખ્યા (ઉ. મૃ. પૃ. ૧૫૨) સુરત : (આમાં જડ ચૈતન્યની ઓળખાણ કરાવી છે.) – એ પુદ્ગલ છે. તેના પરમાણું છે. તેના પર્યાય છે. તે જ્ઞાની જાણે છે. કર્મ છે તે જડ છે. તે સુખ દુ:ખ જાણે નહીં. દ્રવ્ય, ગુણ, પર્યાય જડના પણ છે. :- આત્મા તેને જીવ કહેવાય છે. ચૈતન્ય શક્તિ કહેવાય છે; તે ચેતન કહેવાય છે. કંઈ કરતો નથી; તે જાણે છે, દેખે છે, તે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. દ્રવ્ય, ગુણ, પર્યાય આત્માના પણ છે. તેને જાણ્યે ભેદજ્ઞાન થાય છે. જડને જડ જાણે, ચેતનને ચેતન જાણે. એ ભેદજ્ઞાન - (ઓળખાણ થઈ નથી; ઓળખાણ કરી લેવી જોઈએ). જડ ચેતનની ઓળખાણ થયે સમકિત કહ્યું છે. નવે તત્ત્વ જડ ચેતનમાં સમાય છે. આ વાત મોઢે કરવી. લક્ષમાં રાખશો તો જડ ચેતનની ઓળખાણ થશે. શ્રેણિક રાજાને અનાથ મુનિની વાત મનાઈ ગઈ. શુકદેવજીને બધી ખબર હતી. જનક વિદેહીના કહેવાથી નિશ્ચય થયો.
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy