________________
(૪૨૭) શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના
હા સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; ઈષ્ટ દેવ વંદુ સદા, ભય ભંજન ભગવંત અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવઝાય; સાધુ સકળકે ચરનકું, વંદું શિષ નમાય. શાસન નાયક સમરિયે, ભગવંત વીર જિનંદ, અલિય' વિઘન દૂરે હરે, આપે પરમાનંદ. અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર શ્રી ગુરુદેવ પ્રસાદસે, હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, ફુલ ફલનકી વૃદ્ધ. : પંચ પરમેષ્ઠી દેવકો. ભજનપૂર પહિચાનક ફર્મ અરિ ભાજે સભી, હોવે પરમ કલ્યાન. શ્રી જિનયુગ પદ કમળમેં,મુજ મન ભ્રમર વસાય; કબ ઊગે વો દિનક), શ્રીમુખ દરિસન પાય. પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત: કથન કરી અબ જીવકો, કિંચિત્ મુજ વિરતંત.* આરંભ વિષય કષાયવશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાશી યોનિમેં, અબ તારો ભગવંત. દેવ ગુરુ ધર્મ સૂત્રમેં, નવ તત્વાદિક જોય;
અધિકા ઓછા જે કહ્યા,મિથ્યા દુષ્કૃત મોય. મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ. જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર;
પ્રભુ તમારી સાખર્સે, વારંવાર ધિક્કાર. ૧ અનિષ્ટ ૨ વૃતાંત વર્તન. ૩. મારાં માઠાં કામ નિષ્ફળ થાઓ.
૭
૯
૧૦
૧૧
૧૨