SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૩) ઇંદ્રજાલ સમ દેખ જગ,નિજ અનુભવ રૂચિ લાત, અન્ય વિષયનેં જાત યદિ, તો મનમેં પછતાત. (૪૦) આત્મઅનુભવના ચિહ્ન : નિર્જનતા આદર કરત, એકાંત સવાસ વિચાર; નિજ કારજવશ કુછ કહે, ભૂલજાત ઉસ બાર. (૪૧) યોગીની અવસ્થાના બીજા ચિહ્ન : દેખતભી દેખત નહીં, બોલત બોલત નાહિં; દૃઢ પ્રતીતિ આતમ ભઈ, ચાલત ચાલત નાહિ. (૪૨) યોગીના બીજા લક્ષણ : ક્યા કૈસા કિસકા કિસસે, કહાં યહ આતમરામ; તજ વિકલ્પ નિજ દેહ ન જાને યોગી નિજ વિશ્રામ. ૩૯ જણાવે છે. ૪૦ ૪૨ (૪૩) આવી અવસ્થા કેવી રીતે થવી સંભવે છે ? તેનું સમાધાન આચાર્ય કરે છે. પર પર તાતેં દુ:ખ હો, નિજ નિજ હી સુખદાય; મહાપુરુષ ઉદ્યમ કિયા, નિજ હિતાર્થ મન લાય. ૪૧ જો જામેં વસતા રહે, સો તામેં રૂચિ પાય; જો જામેં રમ જાત હૈ,સો તા તજ નહિ જાય. ૪૩ (૪૪) યોગીના ભાવ બીજી તરફ પ્રવર્તતા નથી તેથી કેવા પ્રકારના થઈ જાય છે તેનો ખુલાસો. વસ્તુ વિશેષ વિકલ્પકો-નહિ કરતા મતિમાન; સ્વાત્મનિષ્ઠતાસે છુટત, નહિ બંધત ગુણવાન. (૪૫) આવા યોગાભ્યાસની આચાર્ય પ્રેરણા કરે છે. ૪૪ ૪૫ (૪૬) પરદ્રવ્યમાં અનુરાગ કરવાંથી કેવા કેવા દોષ થાય છે તે આચાર્ય પ્
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy