________________
(૨૨૪)
HER
પુલકો નિજ જાનકર, અજ્ઞાની રમ જાય;
ચહુગતિમ્ તા સંગકો, પુદ્ગલ નહી તજાય. ૪૬ (૪૭) આત્માના સ્વરૂપમાં લવલીન રહેવાવાળાને શું ફળ પ્રાપ્ત થાય છે તેનો ઉત્તર
ગ્રહણ ત્યાગ શૂન્ય ,નિજ આતમ લવલીન;
યોગીકો હો ધ્યાનસે, કોઈ પરમાનંદ નવીન. ૪૭ (૪૮) તે આનંદનો સ્વાદ આવ્યાથી શું કાર્ય અગર ફળ થાય છે તે જણાવે છે.
નિજાનંદ નિત દહત હૈ,કર્મ કાષ્ઠ અધિકાય;
બાહ્ય દુઃખ નહિં વેદતા યોગી ખેદ ન પાય. ૪૮ (૪૯) આચાર્યનો “પરમ ઉપદેશ.”
પૂજ્ય અવિદ્યા દૂર યહ,જ્યોતિ જ્ઞાનમય સાર;
મોક્ષાર્થી પૂછો ચહો, અનુભવ કરો વિચાર. ૪૯ (૫૦) શિષ્યને વિસ્તારથી સમજાવ્યા પછી આચાર્ય સંક્ષેપમાં કહે છે.
જીવ જુદા પુદ્ગલ જુદા, યહી તત્ત્વકા સાર;
અન્ય કછુ વ્યાખ્યાન હૈ, યાહીકા વિસ્તાર. ૫૦ (૫૧) આ શાસ્ત્ર ભણવાનું સાક્ષાત્ તથા પરંપરા ફળ.
ઈષ્ટ ઉપદેશ સુગ્રંથકો, પઢે સુબુદ્ધિ ભવ્ય; માન અમાનમેં સામ્યતા, નિજ મનસે કર્તવ્ય. આગ્રહ છોડ સ્વગ્રામમેં, વા વનમેં સુ વસેય; ઉપમારહિત સ્વમોક્ષ શ્રી,નિજકર સહજ હિ લેય. પ૧