________________
ધન. ૬
(૧૮૯) મને મહિલાનુંરે વાહલા ઉપર
બીજાં કામ કરંત, તેમ મૃતધર્મેરે મન દઢ ધરે,
જ્ઞાનાક્ષેપકવંત. એહવે જ્ઞાનેરે વિઘન નિવારણે,
ભોગ નહિ ભવહેત, નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી,
મન ગુણ અવગુણ ખેત. માયા પાણરે જાણી તેહને,
લંઘી જાય અડોલ; સાચું જાણીરે તે બીતો રહે,
ન ચલે ડામાડોલ. ભોગ તત્ત્વરે એમ ભય નવિ ટળે,
જૂઠા જાણેરે ભોગ; તે એ દષ્ટિરે ભવ સાયર તરે.
લહે વળી સુયશ સંયોગ..
ધન.૭
ધન.૮
ધન.૯