________________
સાધન વડે દયાને અટકાવી શકાય અને જે જે સાધન આગલા મલિન 'સ્કારની ક્ષય થાય તે તમામ સાધન
મેાક્ષના ઉપાય છે, એમ સમજવુ.
આ જોતાં ભગવાન મહાવીરના પ્રવચનની એટલે પ્રવચનની વિશાળતા અને વ્યાપકતા કાને નહી' જણાય ? પ્રતિસ્પર્ધી આ—આવા વિશાળ દૃષ્ટિવાળા
અહિંસાપ્રધાન જીવન સરણીને વરેલા ભગવાન મહાવીરના પર પ્રતિસ્પર્ધી આ હતા. એ હકીકત માત્સર્ય મય માનવની મિથ્યા મહત્ત્વાકાંક્ષાના એક નમૂનારૂપ છે. આ જગતમાં આવ અનાવા કાંઇ નવા નથી. ઘણા જ જૈના કાળમાં જયુસ્ત, ' અને કૃષ્ણના તેમના તેજ સહન નહીં કરી શકનારા અન તેમના ઘાત કરવા પણ તૈયાર થયેલા એવા પ્રતિસ્પી એ થયેલ છે. ભગવાનના જ સમસમી તથાગત બુદ્ધના પણ દેવત
નામે રાજપુત્ર એવે પ્રતિસ્પી થયેલા કે જે, તેમને પ્રા
લેવા સુદ્ધાં તૈયાર થયેલે. વર્તમાનમાં પણ પૂ. એવા જ પ્રતિસ્પર્ધી લેાકેા છે જે પ્રત્યક્ષ દેખાય છે.
ગાંધીજ
.
ભગવાન મહાવીરના જમાનામાં તેમના એ છે પ્રતિસ્પર્ધી થયેલા. એક તે તેમના જમાઈ જમાલિ ૨ મીત્તે મખલિપુત્ત ગેાશાલક, જમાલિક તે રાજપુત્ર હું
અને ભગવાનના વતનના વતની હતા. ભગવાનનાં પ્રવ સાંભળ્યાં પછી ભાગવિલાસાને તજી તે ભગવાનના િ થયેા. અગ્યાર અગેને ભુખ્યું અને કદાર તપશ્ચર્યા ક પાનની આત્મસાધના કરવા લાગ્યે. ત્યારે તે ભગવાન દીક્ષા લેવા આવેલે ત્યારે તેની સાથે બીન્ત
૧
પાંચસે પુ