________________
मेरी रसागंपरों व युसो पा.हद मन्नोमा। समभावनाविभापा सद, मुरमं न रोदो ।।
( આચાર્ય સિદ) અર્થાત કે વેતાંબર સંપ્રદાય હાય, વા કઈ આશાંબર-દિગંગર-સંપ્રદાય હાય, વા કિઈ બૌદ્ધ સંપ્રદાયને હિય, વા વળી કે બીજ સંપ્રદાયને દેશ છતાં જે તે
જુદા જુદા સંપ્રદાયવાળા તમામ લોકો સમભાવથી ભાવિત વૃત્તિવાળા હેચવીતરાગ ભાવને પામેલા હિય તે અવશ્ય મોક્ષને પામે છે એમાં સંદેહ નથી.
પિ ફ્રિજ , ફિરું જ પિ વિહિં एसा तेरि भगा फाजे सरचेग होत -
(કા૫ ૫૦ ૯૩૬, ગા૦ ૩૩૩૦) અર્થત શ્રીનિભગવતેએ કે હકીકત વિશે કશી અનુમતિ જ આપેલ છે એમ નથી, તેમ કે હકીકત વિશે કશે પ્રતિધિ જ કરેલ છે એમ પણ નથી. તેમ છતાં તેમની આ આજ્ઞા છે કે પ્રવૃત્તિમાં એટલે સાધનામાં મનુષ્ય સંયમપૂર્વક રહેવું ઘટે અર્થાત કાર્યમાં સત્ય હવું ઘટે.
રોણા ન નિયંતિ લેગ નિતિ પુષ્યા છે सो सो मोक्योवाओ रोगावत्यासु समंग प॥
(બક૯૫ પૃ. ૯૩૬, ગા= ૩૩૩૧) અર્થાત્ ગની અવસ્થામાં જે જે ઉપચાર વડે શમન ચાય તે તમામ ઉપચાર રોગની શાંતિ માટે ઉપાયરૂપ છે, તેમ આત્માને સર્વથા સ્વતંત્ર કરવાની સાધનામાં જે જે