________________
લઘુ ગુરુ ગુરુ : લઘુ ગુરુ લઘુ एसो पंन न मु कारो सम्बपावप्प णा सणो ।
લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ मंगलाणं च स व्वेमि पठम व इ गलं ।' ઉપર આપેલા આ શ્લોકમાં ચોથા યાદમાં વદ ના ? ગુરુ સમજવાનું છે.
આ પઘોમાં આ છંદ ઘણે વધારે વપરાયેલ છે. - આ છંદમાં કયાંય કયાંય અક્ષરની વધઘટ હોય એ જે માય બતાવેલ છે તેના કરતાં કયાંય ફેર હોય તો દેશપાત્ર ન ગણવું. કયાંય આ છંદનું પાદ નવ અક્ષ આવે છે અને કયાંય સાત અક્ષરનું પણ આવે છે છતાં આર્ષ હોવાને લીધે વાંધાભર્યું મનાતું નથી. ત્રિદુ૫–જેના દરેક ચરણમાં અગીયાર અગીયાર આ
આવે તે છંદનું નામ વિષ્ણુપ. જગતી-જેના દરેક ચરણમાં બાર બાર અક્ષર આવે . . ઈદનું નામ જગતી.
આ બને છેદ ઘણા પ્રાચીન છે. વેદમાં એ છે :વપરાએલ છે. પ્રસ્તુત મહાવીરવાણીનાં ઘણાં પદ્યો ત્રિ છંદમાં છે અને જગતી છંદમાં પણ છે. - પદ્ય ૪૩મું, ૮૬મું, અને ૮૭મું પદ્ય ત્રિકટુપ છંદમાં 1
પદ્ય રસું, પ૧મું અને ૧૫નું પદ્ય જગતી છંદમાં • આ બને છે દેશમાં પણ ક્યાંય અક્ષરની વધઘટ જણાય - તે દેવપાત્ર નથી.