________________
मोक्षमार्ग - सूत्र - २३
१९९
ળ
.
૩૦, અને જ્યારે પેાતાના તમામ મલિન સંસ્કારાના સમૂળ નાશ કરીને પૂર્ણ નિર્મળ થયેલે સાધક સિદ્ધિને– કૃતકૃત્યતાને-પામે છે ત્યારે જ તે, સમગ્ર લેકના માથા ઉપર રહેનારા એવા શાશ્વત સિદ્ધ બને છે. અર્થાત્ કૃતકૃત્યતાના ભાવને પામેલા સાધક સમસ્ત લેકના શિરામણિ મને છે અને કાયમી જેને કી વિનાશ: નથી એવા સિદ્ધ મને છે. (३०१) सुहसायगस्स समणस्स साया उलगस्स निगामसाइस्स ।
. उच्छोलणापहाविस्स दुलहा सोग्गई तारिसगस्स ॥२०॥ ૩૦૧. જે શ્રમણ, કેવળ પેાતાના શરીરનાં સુખાના જ સ્વાદીયા છે, તે માટે જ વ્યાકુળ રહ્યા કરે છે અને જ્યારે જુએ ત્યારે ખૂબ ખાઈ પીને શા માટે થઈ પથારીમાં લખાવ્યા કરે છે તથા શરીરની જ સાસુી માટે ચારે ભાજી દોડયા કરે છે, એટલે હાથ સાફ કરવા સારું, પગ સાફ કરવા સારુ, મુખ સામ્ કરવા સારું, વાળ સાત્ કરવા સારું, કપડાં સાફ કરવા સારુ તથા સુંદર દેખાવા સારુ; એમ વિવિધ પ્રવૃત્તિઓ માટે જ તલપાપડ થયા કરે છે તેવા શ્રમણુને માટે જીવ અજીવનું જાણપણું કે મધ મેાક્ષની સમજ હેવી ય ભારે દુર્લભ છે. તે પછી સુગતિની કે .સિદ્ધ ધવાની તેા શી વાત
(૨૦૨)
तोगुणपहाणस्स उज्जुमइखन्तिसंजमरयस्स ।
- परीस हे निणन्तस्स सुलहा सोग्गई तारिसगस्स ॥२१॥ [ Ä૦ Ă૦ | ૫૦ ૭-૭ ] ૩૦૨, જે શ્રમણની સાધના તપપ્રધાન છે, એટલે જે