________________
१९८
महावीर-वाणी
( ૨૭) જયા સત્ત ના રંસમાં વાર્ષિક 1
तया लोगमलोगं च जिणो जाणइ केवली ॥१६॥
૨૯૭. સર્વવ્યાપી જ્ઞાન અને સર્વવ્યાપી દીને જ્યારે મેળવી શકે છે ત્યારે જ તે, જિન થાય છે- ગિદ્ધ ઉપર સંપૂર્ણ જય મેળવે છે, કેવળી થાય છેકેવળ આમામલે થાય છે અને લેક તથા અલેકના સ્વરૂપને જાણી શકે ! (२९८) जया लोगमलोगं च जिणो जाणइ केवली।
तया जोगे निलंभित्ता सेलेसि पडिवज्जइ ॥१७॥
૨૯૮, જ્યારે જિન થાય છે. કેવળી થાય છે અને લેક તથા અલોકના સ્વરૂપને જાણી લે છે ત્યારે જ પિતાના મનની, પિતાના વચનની અને પિતાની કથા તમામ પ્રવૃત્તિઓને રોકી દઈને શેલેશી દશાને એટલે હિમાલય પર્વત જેવી સ્થિર દશાને-અકંપ દશાને પામે છે. (૨૧) ચા ને નિમિત્તા મેલિ વિશ્વ
तया कम्म खवित्ताणं सिद्धिं गच्छद नीरओ॥१८॥
ર૯. જ્યારે પિતાના મનની, પિતાના વચનની અને પિતાની કાયાની તમામ પ્રવૃત્તિઓને રોકી દઈને શલેશી દશાન પામે છે ત્યારે જ પોતાના તમામ મલિન સંકારાને-સમુચિ સંસ્કારને સમૂળ નાશ કરીને પૂર્ણ નિર્મળ થ સિદ્ધિને પામે છે. (૩૦૦) ના #Í વર્ષ પિ િ વીમો!
तया. लोगमत्ययस्थो सिद्धो हवइ सासओ ॥१९॥