________________
Sઈ રાવી શકે છે - તે પર વાગત વળી બની જ છે. કાનમાં છે તે તમને ? ત્યારે તેની વાતમાં તેમને વાનગ, માનવી રાષ્ટ્રભાષાની નિ, રોનારા અને આ અનારા ભાવ ગરજ પામી જઈએ અને અમે તેમને મળીને પાછા ફરતા હતા તેવામાં ત્યાં વરદ પડવા લાગે, તેમ પિતાની છત્રી આપી છે તે ઠીક, પણ તેઓ અમારામાં વાદ્ધ પકટર કંટ્રાકટર વારી ગાલા (વરકોટ )* બટન પણ ભાડવા લાગ્યા, તેમાં તો અમે તેમનાં માનવ અને વાવ્રતની પરાકાષ્ઠા જ જોઈ અમારાં ચિત્ત તમ" ચરણમાં નમી પડયાં અને ઘન્ય રાંન્યારો ! ધન્ય બની ' ધન્ય જીવન !!! ઉગારે આપોઆપ સરી પડયા * થયેલા એમના આ અ૫કાલિક પરિચયે પણ અમારા આ પ્રવાસને ધન્ય બનાવી દીધે.
મે મહિનાની આખરે અમે મુંબઈ પાછા ફયો બેચરદાસભાઈને મેં જણાવ્યું કે તમારું મહાવીર-વાણ પુસ્તક હિન્દીમાં છે તેનું ગુજરાતી કરી આપે તો માં સદ્ગત માતુશ્રીની સ્મૃતિ માટે તેને પ્રગટ કરવાની વૃત્તિ હું જ્યારે ઘણું જ ના હતું ત્યારે મારા માતા આ જગતમાં ચાલ્યાં ગયાં, તેમનું કેઈ ચિત્ર મારા ચિત્ત ઉપર નથીકાગળ ઉપર પણ નથી. પિતાથી થઈ શકે તેવું કઈ આવે તે ને પાડવાની વૃત્તિ જ બેચરદાસભાઈમાં નથી એ એમણે એ કામ કરી આપવાની હા જ પાડી દીધી, એટલું " નહીં પણ તેમાં તુલનાત્મક અને વિવેચનાત્મક ટિપણે કર