________________
ગથી વા મા )મા દાળન બ્લામાં માત અને પાન માં મારી બંધ પ્રમા કરવામાં અા
*
મધર્માભાવી, સવા મધ નામતિ અને નાભિક ગાળાના પગ ઉપરાક બીજાઈ વિહિત સામે શ્રીવિ૨િજીને દેવળ માઓના નિની દ્રષ્ટિને યુગમાં રાખી આ ગ્રંથનું પ્રશ્વન કરવું છે અને તટસ્થપણે એનાં ખરેખર કંઇપણ કર્મમાગને અલબેલા તમામ સા માટે છે પુસ્તકનું વ્યુ વાંચન મનન ભારે હિનાનક છે એ શ્રવણ એમાં મને શક નથી. એ બધે શ્રૃથે સંસ્કૃતમાં છે એટલે મારા કલ્યાણુમિત્ર ડા. ભાઈ ભગવાનદારા મનશુખલાલ મઢેલા દ્વારા રચાયેલ ગુજરાતી વિવેચન સાથે એ ગ્રંથને પ્રગટ કરેલ છે, જેથી સંસ્કૃત ની” તણનારા જિજ્ઞાસુએ પશુ તેને લાભ
લઈ શકે.
આમ તે હું નકુલમાં જન્મેલ છું પરંતુ વર્તમાન રૂઢ આચાર વિચાર કરતાં વાસ્તવિક જૈન આચાર અને જૈન તત્ત્વવિચાર સમજવાની વૃત્તિ મારા મનમાં ઘણા વખતથી જાગેલી એટલે તેને સંતાષવા સારુ નિર્ભેળ જૈનદર્શન અને નઆચારને જાણવા સમજવા સારુ મારા પરમમિત્ર તથા નિકટના સગા બેચરદાસભાઇને મારી ઈચ્છા જણાવી. તેઓએ ઉનાળાની લાંખી રામાં મારી સાથે રહી ઉકત અભ્યાસમાં સહાયક થવાનું કબૂલ્યું. મુંબઈનાં પ્રવૃત્તિ અને વાતાવરણું ઘણીવાર સ્થિરતાના ખાધક છે એમ મારે સારુ મેં અનુભવ્યું છે, એટલે આ અભ્યાસ સારુ અમે અલમેાડા જવાના વિચાર ગેાઠવ્યેા.