SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ? ચકી ગયા. દવાને એ પ્રમાણે પણ એ જ વડના ઝાની નીચે નિ પિતાના મહિનાના ઉપવાસનું પાર કરવા ખાવા છે. વડ ૨ બેલા તે માઓએ તેમનું ખાવાનું બરાબર જોયું તે માલુમ કે તેમના ખાવામાં માંસ કે એવું બીજું કશું અશક્ય ન હતું. ડટું અમને સરળ સ્વભાવ મધુર ભાષણ અને કામ આકાર અને તેઓ તેમના તરફ એવા આ કે તેમને એમના રિવ્ય નિ રહેવાને વિચાર એકાએક થઈ આવ્યો. પછી તેઓ અને માતાતાની મુમ્મતિ મેળવવા ગયા ત્યારે તેમને પિતા તેમને કહે છે કે છે! આપણે શાસ્ત્ર કહેવાઈએ, તેમાં ય આપણું કુટુંબ ઉિ પુરાતનું એટલે ગૃહસ્થાશ્રમ માંકા વિના આપણી શનિ જ ન થાય, નિત્ત' એવું વચન છે તે તમે ક્યાં નથી જાણતા ? શિર વદનો અને બીજાં બીજા વદિ કર્મકાંડનાં શાસ્ત્રોને અભ્યાસ શ થઈ જાય પછી તમે ગૃહસ્થાશ્રમ માં, પુત્રના પિતા થાઓ, ગ્નિની સ્થાપના કરી, ધાને અને પછી વાનપરા થઈ ન્યાસ લેવાનો વિચાર કરી શકાય, પુત્ર સિવાય ગત થવા પિતાને જે કોણ પિંક આપે? તમને ખબર છે કે પિંડ વિના પિતા વગતિ થાય છે. આવી આવી અનેક વાતો ભએ પિતાના પુત્રને મજાવી પણ તેઓ તો એકના બે ન થયા અને દિકરા લેવાને જ કાગ્રહ કરવા લાગ્યા. છેવટે પિતાએ તેમને કહ્યું કે જેના નિર્વાણ માટે મે વિચારે છે તે આત્મા જ ક્યાં છે? કેણે જોયો છે? આ રીતે બકરાઓને તેમના સંકલ્પથી ચળાવવા ગુએ નાસ્તિકવાદ આશરો ઈ સમજાવવા માંડ્યું, પરંતુ પિતાની તમામ તાળ પુએ રાબર જવાબ વાળતાં કહ્યું કે આ હિસાવિધિપ્રધાન વિના અભ્યાસથી અમારે શું ભલું થવાનું છે? આ નામના બ્રાહ્મણને ભાડીને પણ અમને ર કાયેદ થવાને છે? મરી ગયેલે પિતા કથા છે તેની જ ખબર નથી તો પછી તેને પિંક કયાં પહે? (જુઓ મહાવીરવાણી અશરણ ચત્ર પદ્ય પાંચમું) છેવટે થાકીને પિતાએ અને
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy