SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મોહભાવ ક્ષય હોય જયાં, અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત; ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન; ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છ વર્તે જે હ, પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ; ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ – – – શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ, તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ; સાધન સિદ્ધદશા અહીં, કહી સર્વ સંક્ષેપ, પદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ; પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ; દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ---~ પ્રાર્થના પિયુષ ૪૭ |
SR No.009216
Book TitlePrarthana Piyush
Original Sutra AuthorN/A
AuthorMumukshu Bhai Baheno
PublisherRaj Saubhag Satsang Mandal
Publication Year2016
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size200 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy