________________
યતઃ
૨૫૪
તેહના શિષ્ય વલી જાણીÛ સા ભનવનિધી હુઈ જસ નામ તો; ઉસ વંસ કુલ ઉપના સા ભ વયરાગી ગુણવંત તો શ્રી દેવવિજય વાચક વડા સા ભ નામ તેહવું પરિણામ તો; સમતારસનો સાગર સા ભ વાણી અમી વરસંત તો તસ ચરણાં બુઝ મધુકરુ સા ભ ગુણ ગિરુઆ બુધરાય તો; શ્રી માનવિજય પંડિત વરુ સા ભ૰નિજ ગુરુને સુખદાય તો શિશુ પરમાણુક તેહનો સા ભ દીપ્તિવિજય ગુણગાય તો; ભણેં ગણે જે સાંભલે સા ભ તેહ ઘરિ નવેં નિધિ થાય તો
*
* કૃત્યું મહામુને વાનં, હૈયં મો ભાવિા મુદ્દા कृतपुण्य कवत् दृष्टवा, निरंतर सुरखप्रदं । ।
* ધર્મતઃ, સત્તમંગલાવતી, ધર્મતઃ સત સૌરવ્ય સંપ૬: I धर्मतः स्फुरतिनिर्मलंयशो, धरम एव तदहो विधीयंता * ગારોગ્ય સૌમાગ્યું, ધનાન્યતા નાયત્તમાનંદ્ઃ। कृतपुणयस्य स्यादिह सदा जयोवांछितावाप्तिः ।। * ઘુસાં શિરોમળીયંતે, ધર્માર્નન પરાનરા: I श्रीयंतेच संपदिभ लताभिरिव पादपाः ।।
* *दीपो हंति तमस्तोमं रसो रोगभर यथा ।
सुधा बिंदुर्विषावेगं धर्मः पापहरस्तथा ।।
इति श्री सोभाग्योपरि नवरसमिश्रित कयवन्ना रास संपूर्ण ।
૪૧૨
. ૪૧૩
... ૪૧૪
... ૪૧૫
||૪૧૬||
||૪૧૭||
||૪૧૮||
||૪૬૬||
||૪૨૦||
(કડી-૪૧૬) આ પ્રમાણે હે ભવિકો ! હર્ષથી મહામુનિને દાન દેવા યોગ્ય છે. કયવન્ના શેઠની જેમ દાન હંમેશાં સુખને
આપનાર છે.
* (કડી-૪૧૦) ધર્મથી સર્વ મંગલની શ્રેણી મળે છે. ધર્મથી સર્વ સુખ સંપદા મળે છે. ધર્મથી નિર્મળ યશ વધે છે. તેથી અહો ! ધર્મજ કરો.
* (કડી-૪૧૮) આરોગ્ય, સૌભાગ્ય, ધનાઢયતા, નાયકપણું, આનંદ, જય, મનોવાંછિતની પ્રાપ્તિ કયવન્નાની જેમ (ધર્મથી) થાય છે.
* (કડી-૪૧૯) (ધર્મથી) મનુષ્યોમાં ઉત્તમ થાય છે, ધર્મ ઉપાર્જન કરવામાં તત્પરને સર્વ સંપત્તિઓ મળે છે. વૃક્ષને જેમ
વેલડી વીંટાય, તેમ સર્વ સંપત્તિઓ મળે છે.
* (કડી-૪૨૦) અંધકારનાં સમૂહને દીવો દૂર કરે છે. રસ (દવા) રોગનાં સમૂહને દૂર કરે છે. ઝેરનાં આવેગને અમૃતબિંદુ દૂર કરે છે. તેમ ધર્મએ પાપને દૂર કરે છે.