________________
૨૭૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તિવિહાર પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે દિવસ ચરિમં પચ્ચખાઇ (પચ્ચખામિ) તિવિલંપિ આહાર અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં,
સહસા-ગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણે વોસિરઇ (વોસિરામિ) // અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત પચ્ચખાણ કરે છે (કરું છું) .તેમાં ત્રણ પ્રકારના આહાર એટલે અશન (=ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છટ) રાખી ત્યાગ કરે છે (કરં છું). (નોંધ : આયંબિલ-નીવિ-એકાસણું અને બીજું બિયાસણું કરીને ઉઠતી વખતે અને છુટાવાળાએ રાત્રિ દરમ્યાન પાણી પીવાની છૂટ રાખનારે આ પચ્ચખાણ અવશ્ય કરવું જોઇએ.)
દુવિહાર પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે
દિવસ-ચરિમં પચ્ચખાઇ (પચ્ચકખામિ) દુવિહં પિ આહાર અસણં, ખાઇમં, અન્નત્થણાભોગેણં,
સહસા-ગારેણં, મહત્તરા-ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઇ (વોસિરામિ) // અર્થ : દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ પર્યત પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેમાં બે પ્રકારના આહાર એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત