________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વિગઇત્યાગનો) ભંગ ન થાય, પણ આયંબિલનો ભંગ થાય તે,) પારિષ્ઠાપનિકાકાર (= વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય (તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ નજરહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). એકાસણ/બિયાસણનું પચ્ચક્ખાણ કરે છે (કરું છું). તેના અનાભોગ (=ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (=પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજપ્રવેશ કરે તે), સાગારિકાકાર (= ગૃહસ્થાદિની નજર લાગવાથી મુનિને એકાસણાદિમાં ઉઠવું પડે તે), આકુંચન-પ્રસારણ (= હાથ-પગ વિગેરે અંગોને સંકોચવું તે), ગુરૂ-અભ્યુત્થાન (= વડીલ ગુરૂજી આવે ત્યારે તેમને વિનય સાચવવા એકાસણાદિમાં ઉભા થવુંતે), પારિષ્ઠાપનિકાકાર (=વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય (તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). અચિત્ત પાણીના છ આગાર લેપ (= ઓસામણ આદિ લેપકૃત (વાસણમાં લેપ રહે તે) પાણી તે), અલેપ (= કાંજી (છાશની આસનું પાણી તે) નું અલેપકૃત પાણી તે), અચ્છ (= ત્રણ ઉકાળાવાળુ નિર્મળ ઉષ્ણ પાણી તે), બહુલેપ (= ચોખા-ફળ વિગેરેનું ધોવણ, તે બહુલેપકૃત પાણી હોય તે), સસિક્સ્થ (= દાણા સહિત અથવા આટાના રજકણ સહિત પાણી તે) અને અસિક્સ્થ (= લુગડાથી ગળેલ દાણા કે આટાના રજકણવાળું પાણી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું).
૨૬
એકાસણું-બિયાસણું-એકલઠાણું-નીવિ અને આયંબિલ પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે
ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિઅં, પોરિસિં, સાઢપોરિસિં, સૂરે ઉગે પુરિમ ં, અવં, મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ કર્યું.