SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨. પોરિસિ અને સાતૃપોરિસિ પચ્ચખાણનું સૂત્ર અર્થ સાથે ઉગ્ગએ સૂરે પોરિસિં, સાઢ-પોરિસિં મુટ્ટિસહિઅં પચ્ચખાઈ (પચ્ચખામિ) ચઉવ્વિહં પિ આહારં, અસણં, પાણું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પ્રચ્છન્ન-કાલેણં, દિસા-મોહેણં, સાહુ-વયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) / અર્થ - સૂર્યોદયથી એક પ્રહર (= દિવસનો ચોથો ભાગ) સુધી પોરિસિ, દોઢ પ્રહર (= દિવસનો છ આની ભાગ) સુધી સાદ્ધપોરિસિ - મુક્રિસહિત નામનું પચ્ચખાણ કરે છે (કરું છું. તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન ( સાદુ પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા-પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (= મેઘ-વાદળ આદિથી ઢંકાયેલા કાળની ખબર ન પડવી), દિમોહ (= દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (= ‘બહુપડિપુના પોરિસિ' એવો પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવીતે) આછ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). ૩. પુરિમઢ અને અવઢ પચ્ચકખાણનું સૂત્ર અર્થ સાથે સૂરે ઉગ્ગએ, પુરિમઠું, અવઢુ મુદિસહિઅં પચ્ચખાઈ (પચ્ચખામિ) ચઉવિલંપિ
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy