________________
૨૫૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પાર્યું તહત્તિ.
હે ભગવન્ ! સામાયિક પાર્યું.
પાળનાર સાધક ‘તહત્તિ’ કહી આજ્ઞા માથે ચઢાવે છે. પછી સામાયિક વારંવાર કરવાની ભાવના ભાવતા મંગળાચરણ તરીકે નવકાર ગણે છે.
(પછી જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર મુકીને નવકા૨, સામાઇય વયજુત્તો કહેવું.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલં. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
વારંવાર સામાયિક કરવાથી થતા લાભ અને તેમાં લાગેલા દોષની ક્ષમા યાચના
સામાયિય વયજુત્તો, જાવ મણે હોઇ નિયમ સંજુત્તો,
છિન્નઇ અસુરું કર્માં, સામાઇય જત્તિયા વારા (૧) સામાઇયમ્મિ ઉ કએ, સમણો ઇવ સાવઓ હવઇ જમ્યા, એએણ કારણેણં, બહુસો સામાઇયં કુ (૨ )