________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૩
(પછી ચાર લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા” સુધીનો અથવા સોળ નવકારનો
કાઉસ્સગ્ન કરવો.) (તે પાર્યા પછી પ્રગટ લોગસ્સ કહેવો)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે,
અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસંપિ કેવલી (1) ઉસભ મજિયં ચ વંદે, સંભવ મણિંદણં ચ સુમઈ ચે,
પઉમuહં સુપાસ, જિર્ણ ચ ચંદપ્પાં વંદ. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ,
વિમલમણતં ચ જિર્ણ, ધર્મ સંતિં ચ વંદામિ. (૩) કુંથું અરં ચ મલ્લિ, વંદે, મુણિસુવર્ય નમર્ણિ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪) એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહણ જર મરણા,
ચઉવસં પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા,
આરૂષ્ણ બોરિલાભ, સમાવિવર મુત્તમં દિતુ. ) ચંદેસુ નિમ્મલયરા, આઇચ્છેસુ અહિયં પયાસયરા,
સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (). (કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશ તીર્થકરોનું હુંકીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રીપદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. (૨)