________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સિદ્ધ ભગવંતોની સ્તુતિ
સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણું પરંપર ગયાણું, લોઅગ્ગ મુવગયાણું, નમો સયા સવ્વસિદ્ધાણં (૧)
વર્ધમાન સ્વામીને વંદન
જો દેવાણ વિ દેવો, જીં દેવા પંજલી નમંસંતિ, તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીરં (૨) ઇકો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વન્દ્વમાણસ્સ, સંસારસાગરાઓ, તારેઇ નરં વ નારિ વા (૩)
વ
ગિરનાર તીર્થના અધિપતિ નેમિનાથ પ્રભુની વંદના
ઉજ્જિત સેલ સિહરે, દિક્પા નાણું નિસીહિયા જસ્સ, તેં ધમ્મ ચક્કવટ્ટિ, અરિટ્ટનેમિં નમઁસામિ (૪)
અષ્ટાપદ, નંદિશ્વર તીર્થોની સ્તુતિ
ચત્તારિ અટ્ઠ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં પરમટ્ટ નિટ્ટિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ (૫)
૧૮૧
જેઓએ બંધાયેલ કર્મનો નાશ કર્યો છે એવા, પોતાની મેળે બોધ પામેલા, સંસાર સમુદ્રનો પાર પામેલા, ગુણસ્થાનકના ક્રમે (અનુક્રમે) મોક્ષે પહોંચેલા (અને) લોકના અગ્રભાગે પહોંચેલા, એવા સર્વે સિદ્ધોને હું નમસ્કાર કરું છું . (૧)
જે દેવોના પણ દેવ છે અને જેઓને દેવતાઓ વિનયપૂર્વક હાથ જોડી નમસ્કાર કરે છે, તે ઇન્દ્રોથી પૂજાયેલ (એવા) શ્રી મહાવીરસ્વામીને હું મસ્તકથી વંદું છું . (૨)