________________
૧૫૨
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩-ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, ૫-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનોસંચાર, થૂંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, આત્માનેવોસિરાવુંછું. (૫)
(પછી ‘ચંદેસ નિમ્મલયરા’ સુધીનો ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ન આવડે તો ૧૬૦ નવકાર ગણવા. પછી પ્રગટ લોગસ્સ કહેવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે, અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસંપિ કેવલી (૧) ઉસભ મજિઅં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમઈ ચ, પઉમપ્પરું સુપાસ, જિણં ચ ચંદુપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂજ્યું ચ, વિમલમણંત ચ જિણ, ધમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંશું અરેં ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિર્ણ ચ, વંદામિ રિટ્ટનેમિ, પાસું તહ વમાણું ચ. (૪) એવં મએ અભિશુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્યયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬)