________________
૧૫O
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સામાયિક મહાસૂત્ર
કરેમિ ભંતે! સામાઇમં, સાવજં જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજ્જવાસામિ, દુવિહં, તિવિહેણં, મહેણું, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે!
પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્રાણું વોસિરામિ. (૧) હે ભગવંત! સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હુંત્યાગ કરું છું. (૧)
અતિચારોને સંક્ષેપમાં સમજાવતું સૂત્ર
ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ. જો મે સંવચ્છરીઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ,
માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અકથ્થો, અકરણિજ્જો દુખ્ખાઓ, દુધ્વિચિંતિઓ, આણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્યો, નાણે, દંસણે,
ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણ, પંચહમણુવ્રયાણું, તિર્લ્ડ ગુણવયાણું, ચહિં સિખાવયાણ, બારસવિહસ્સ સાવગ ધમ્મસ્ટ,
જે ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડ.