________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તે કેવળી ભગવંતે ઉપદેશેલ ધર્મની આરાધના માટે હું ઉભો (તત્પર) થાઉં છું, તે ધર્મની વિરાધનાથી અટક્યો છું અને મન, વચન, અને કાયાથી થતા પાપોથી પાછો ફરતો હું ચોવીશ જિનેશ્વરોને વંદન કરું છું. (૪૩)
(‘અભ્યુઢિઓમિ’ બોલતાં ઊભા થઈને યોગ મુદ્રાએ શેષ સૂત્ર બોલવું.) (સર્વ ચૈત્ય વંદન)
૮૩
(૪૪)
જાવંતિ ચેઇઆઇ, ઉર્દૂ અ અહે અ તિરિઅલોએ અ, સવ્વાઈ તાઈ વંદે, ઇહ સંતો તત્વ સંતાઇ. જાવંત કે વિ સાહૂ, ભર હેર વય મહાવિદેહે અ, સવ્વેસિ તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિરયાણં. (૪૫)
ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્હાલોકને વિષે જેટલી જિન પ્રતિમાઓ છે, તેને અહીં રહેલો એવો હું ત્યાં રહેલી સર્વપ્રતિમાઓને ભાવપૂર્વક વંદન કરુંછું. (૪૪) (પાંચ) ભરત ક્ષેત્ર, (પાંચ) ઐરાવત ક્ષેત્ર અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રને વિષે જે કોઈ સાધુભગવંતો મન, વચન, કાયાથી, મનદંડ, વચનદંડ કાયદંડથી વિરામ પામેલા છે, સર્વને હું નમું છું. (૪૫)
(શુભ ભાવની પ્રાર્થના)
ચિર સંચિય પાવ પણાસણીઇ, ભવ સય સહસ્ય મહણીએ, ચઉવીસ જિણ વિણિગ્ગય કહાઇ, વોલંતુ મે દિઅહા. (૪૬) મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુએં ચ ધમ્મો અ, સમ્મદ્દિઢી દેવા, કિંતુ સમાહિં ચ બોહિં ચ. (૪૦)
લાંબા કાળથી એકઠાં કરાયેલ પાપોનો નાશ કરનારી, લાખો (અનંતા) ભવોનો નાશ કરનારી એવી ચોવીશે તીર્થંકરભગવંતોના શ્રીમુખેથી નીકળેલી ધર્મકથામાં મારા દિવસો પસાર થાઓ. (૪૬)