________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૮૧
સંજ્ઞા, વળી દશ, પંદર અને સોળ પ્રકારો પણ કહેલાં છે.) - કષાય ( જેનાથી સંસાર વધેતે કષાય ચાર પ્રકારે છે. ૧-ક્રોધ ર-માન ૩-માયા અને ૪-લોભ) ૭- દંડ (જે અશુભયોગથી આત્મા ધર્મભ્રષ્ટ થાય તે દંડ પણ ત્રણ પ્રકારે છે.૧- મનદંડ, ૨- વચનદંડ અને ૩- કાયદંડ) ૮- ગુપ્તિ (જે શુભ યોગથી આત્મા ધર્મોત્થાન પામે, તે ગુપ્તિ ત્રણ પ્રકારે છે. ૧- મનગુપ્તિ ૨- વચનગુપ્તિ અને ૩- કાયગુપ્તિ) અને ૯-સમિતિ (જના પાલનથી સારી ગતિ નિશ્ચિત થાય છે, તે સમિતિ પાંચ પ્રકારે છે. ૧- ઇસમિતિ, ૨- ભાષાસમિતિ, ૩- એષણા સમિતિ, ૪- આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિ અને પ-પારિષ્ઠાપનિકાસમિતિ) આવિષે કરવા યોગ્ય ન કરવાથી અને નકરવા યોગ્ય કરવાથી જે અતિચારલાગ્યો હોય, તેની હુંનિંદા કરું છું. (૩૫)
સમ્મદિટ્ટી જીવો, જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ,
અપ્પો સિ હોઇ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. (૩૬) સમ્યગદષ્ટિ (સમ્યક્ત્વી) જીવ જો કે કંઈ પાપ કરે, તો પણ તેને કર્મનો બંધ ઓછો (અલ્પ) થાય છે, કારણકે (તે) નિર્દયપણે (ક્યારેય) પાપ કરતો નથી. (૩૬)
તં પિ હુ સપડિક્કમણ, સપ્ટેરિઆવે સ ઉત્તરગુણં ચ, ખિપ્પ વિસામેઈ, વાહિબ્ધ સુસિદ્ધિઓ વિજો. (૩૭)
પાછા ફરવાથી યુક્ત, પશ્ચાતાપ કરવાથી યુક્ત, ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત કરવાથી યુક્ત એવો શ્રાવક, જેમ સારી રીતે શીખેલો વૈદ્ય વ્યાધિને ઉપશમાવે છેતેમનિશ્વયથી તે અલ્પકર્મના બંધને પણ શીધ્રપણે ઉપશમાવેછે. (૩૭)
જહા વિસં કુટ્ટગયું, સંત મૂલ વિસારયા, વિજા હણંતિ મંતહિં, તો તે હવઈ નિāિસં. (૩૮)
એવં અટ્ટવિહં કમ્મ, રાગ દોસ સમક્રિએ, આલોખંતો અ નિંદતો, ખિપ્પ હણઈ સુસાવઓ. (૩૯)