________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૬૧
પડિક્કમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ, તિત્તીસન્નયારાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુકડાએ, વય-દુક્કડાએ, કાય-દુકકડાએ, કોહાએ, માણાએ, માયાએ,
લોભાએ, સવૈકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ,
અપ્રાણ વોસિરામિ (૭).
(શિષ્ય કહે) હે ક્ષમાપ્રધાન સાધુજી! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે-છંદેણ = ઈચ્છાપૂર્વક =સ્વખુશીથી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણુજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂ૫) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છેને? (ગુરુ કહે- તહત્તિ તે પ્રકારે છે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છેને? (ગુરૂ કહે- તુક્મપિ વએ =તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું' એમ જ છે) (૫) (શિષ્ય કહે) - હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (જ કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ - હું પણ તને ખમાવું છું.) (૬)