SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ --- -- ---------- -- ----------- --- જ ધર્મ પ્રત્યે અનહદ બહુમાન થશે એટલે પૈસો તુચ્છ લાગશે જ. સમકિતી જીવ આત્માને (કર્મજનિત) ઠગે છે. કર્મોને ઠગે છે. હેય-ઉપાદેયનો વિવેક અનુબંધની આધારશિલા છે! ધર્મ એટલે શું? આત્માનો સ્વભાવ તે ધર્મ. તીર્થકરો પણ દર્શનગુણથી જ (સમ્યકત્વથી જ) ઉપર ચઢે છે! શાસનની સ્થાપના પણ દર્શનગુણથી જ થાય. * છેલ્લા ૪ ઉપબૃહણા, સ્થિરિકરણ, વાત્સલ્ય, પ્રભાવના વર્તન સાથે, પહેલા નિઃશંકા, નિષ્કાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ શ્રદ્ધા સાથે સંકળાયેલા છે. - તત્ત્વની પરિણતિ અને પ્રતીતિ – સિદ્ધ જીવોમાં બન્ને હોય. =================k ૬૭ -KNEF==============
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy