________________
>>>>
છ આવશ્યકો
૧. સામાયિક (ચારિત્રાચાર) : મુખ્ય ૪ પ્રકાર.
સમ્યક્ત્વ સામાયિક : મિથ્યાત્વનો મેલ દૂર થતાં જિનવચનમાં શ્રદ્ધા. : જિનોક્ત તત્ત્વનો બોધ
શ્રુત સાાયિક દેશવિરતિ સામાયિક : આંશિક વિરતિથી આત્મ રમણતા સર્વવિરતિ સામાયિક : સર્વાંશ વિરતિથી આત્મ રમણતા
૨. ચતુર્વિંશતિસ્તવ – દર્શનાચાર : (ચઉવિસત્થો)
દ્રવ્યસ્તવ :
ભાવસ્તવ : પરમાત્માના ગુણોની સ્તવના
—
આત્મ રમણતા
ઉત્તમ દ્રવ્યો – પુષ્પ, ચંદન, ફળ વગેરે.
૩. વંદન (જ્ઞાનાચાર) : ગુણવાન આત્માઓની ભક્તિ-સત્કાર, વિનય આવે.
૪. પ્રતિક્રમણ (પાંચ આચારની શુદ્ધિ) : પ્રમાદમાં રહી પરસ્થાન પામેલા જીવો સ્વસ્થાન પ્રતિ અશુભયોગમાંથી શુભયોગ પ્રતિ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારથી લાગેલ દોષાની ગર્યા.
૫. કાયોત્સર્ગ (ચારિત્રાચાર) : હું તે આત્મા, શરીર નહીં. મમત્વનો ત્યાગ. ૬. ચક્ખાણ (પ્રત્યાખ્યાન) : વીર્યાચાર, તપાચાર.
ત્યાગ ખીલે તે અનુષ્ઠાનો, આશ્રવને રોકનાર સંવરના વૃદ્ધિ. આહા૨ સંજ્ઞાને શિથિલ કરે, અણ્ણાહારી સ્વરૂપનો સંચાર. પાંચ આચારો સંકળાયેલ છે : જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ, વીર્ય. પરસ્પર સંબંધ : કરેમિ સામાયિય – સામાયિક, ભંતે – ચોવિસત્થો, તસ્સ ભંતે – વંદન, પડિક્કમામિ નિંદામિ ગર્હોમિ – પ્રતિક્રમણ, અપ્પાણં વોસિરામિ – કાયોત્સર્ગ, સાવજ્જ જોગમ્ પચક્ષામ – પચાણ.
****************** & ******************