________________
૨. આત્મવત્ સર્વભૂતેષઃ બધા જ તારા ભાઈઓ છે. બધા તારા છે, તું બધાનો છે. જેવો તું, તેવા જ બીજા છે.
વસુદૈવ કુટુમ્બકમ્ની ભાવના વીતરાગ દશા પામવા પ્રશસ્ત, અપ્રશસ્ત રાગ, મોહનો સર્વથા ક્ષય જરૂરી છે. સર્વ જીવોનું ભલુ, મૈત્રિ ભાવના. તેના આનંદથી પ્રમોદ ભાવના, કરૂણા, માધ્યસ્થ ભાવનાઓ આદિ. સમગ્ર જીવસૃષ્ટિ સાથે આત્મિયતા-અહિંસાનો પાયો.
દ્વિદળનું વિજ્ઞાન (સંક્ષિપ્ત)
“Research of dining Table” yiel દ્વિદળ જેની દાળ બને તે બધા દ્વિદળ, મગ, તુવેર, અડદ, ચણા, મઠ, વાલ, ચોળા, વટાણા, મેથી, મસૂર, કળથી, લોંગની દાળ.
આ બધાના લીલા પાન, લીલા દાણા અને તેનો લોટ બધું જ દ્વિદળ ગણાય.
રાઈ, સરસવ, તલ, મગફળીમાંથી તેલ નીકળે માટે દ્વિદળ નહીં. દ્વિદળના ૪ લક્ષણોમાં બધા જ જેમાં ઘટે એજ દ્વિદળ.
(૧) વૃક્ષના ફળરૂપે જે ન હોય. (૨) જેને પીલવાથી તેલ ન નીકળે.
(૩) ભરડવાથી દાળ બને. (૪) બે ભાગ વચ્ચે જેમાં પડ ન હોય. જ દ્વિદળ કઠોળની વાનગી + કાચા દૂધ, દહીં, છાસ = બેઈન્દ્રિય જીવોની
ઉત્પત્તિ (સંયોગિક દોષ) દ્વિદળનો દોષ લાગવાના સંભવવાળી વાનગીઓ : * દહીંવડા ઃ વડા + કાચું દહીં = જીવોત્પત્તિ * રાયતું અને બુંદીઃ કાચું દહીં + બુંદી = જીવોત્પત્તિ * મેથીના થેપલાં :
ઘઉં બાજરાનો લોટ + મેથીના પાંદડાં છાસ (કાચી) = જીવોત્પત્તિ * કઢી : કાચી છાસ + ચણાનો લોટ = જીવોત્પત્તિ. =================K ૪૯ -KNEF==============