________________
--- -- ---------- -- ----------- --- * શિખંડ+ લીલા સૂકા કઠોળના શાક, કેળાવડા, ચણાના ખમણ, મગની
દાળ, પાપડ, ચણાની લોટવાળી કઢી = જીવોત્પત્તિ
કઢી શિખંડનું ભોજન : કઢીમાં ચોખાના લોટનું અટામણ વાપરવું * ઢોકળા : કાચી છાશ + કઠોળનો લોટ = જીવોત્પત્તિ * દહીં અને મેથીના ઢેબરાં + કાચું દહીં = જીવોત્પત્તિ * મેથી નાખેલ અથાણું + શિખંડમાનું કાચું દહીં = જીવોત્પત્તિ
* છાશ જમણ બાદ મોં બરાબર સાફ કર્યા વગર પીવાથી = જીવોત્પત્તિ - દહીં દૂધ + મેળવણ = પદ્ગલિક પરાવર્તન (જેન થિયરી)
Chemical Reaction, not Bacterial generation (એક પ્રચલિત માન્યતા) દહીંની કાળ મર્યાદા : દૂધમાં મેળવણ પડ્યા બાદ (૧૬ પ્રહર-૪૮ કલાક) ૦૨ રાત રહે તો અભક્ષ્ય બે રાત પહેલા છાશ બનાવો
– બીજી ૦૨ રાતદિવસ બે દિવસ પહેલા છાશના થેપલા - બીજા ૦૨ દિવસ બે દિવસ પહેલા થેપલાને શેકી નાખો – બીજા ૧૫ દિવસ ૧૫ દિવસ પહેલા શેકેલા થેપલાનો ચેવડો – બીજા ૧૫ દિવસ
દહીંની મર્યાદા આવી રીતે કુલ ૩૬ દિવસ રહે. જાપતા પ્રકારો અને વૈજ્ઞાનિક મૂલ્ય पूजा कोटिसमं स्तोत्रं, स्तोत्र कोटिसमो जपः ।
जप कोटिसमं ध्यानं, ध्यान कोटिसमो लयः ।। વીતરાગ પરમાત્મા કે અન્ય દેવ-દેવીની કરોડનાર પૂજા કરવા બરાબર તેઓનો એક સ્તુતિપાઠ છે. કરોડ સ્તુતિપાઠ બરાબર એક જા૫ છે. કરોડવાર જાપ કરવા બરાબર ધ્યાન છે અને કરોડવાર ધ્યાન કરવા બરાબર એક લય. પરમાત્મ સ્વરૂપમાં રમણતા અથવા ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણેની એકરૂપતા છે. =================K ૫૦ -KNEF==============